આજે 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં મેધ-તાંડવ જોવા મળશે

#આગાહી
Views: 595

Heavy rain today: બે દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના , ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

આજ રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જેમાં સુરત ભરૂચ નમૅદા દાહોદ વડોદરા આણંદ બોરસદ ખેડા મહીસાગર મહેસાણા અરવલ્લી બનાસકાંઠા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે જ્યારે બાકીના વલસાડ નવસારી ડાંગ તાપી સાબરકાંઠા પાટણ પંચમહાલ ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

26 તારીખે મેધ-તાંડવ 

સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે જેથી અમુક વિસ્તારોમાં 15 ઈંચ જેટલો જંળબબાકાર વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ રાઉન્ડ સાવૅત્રીક વરસાદનો છે એટલે તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે જ્યારે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી અંજાર ધોળાવીરા ખાવડા ના વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા રાજપીપળા ભરૂચ અંકલેશ્વર નમૅદા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં ફરી જુલાઈ ની યાદ અપાવશે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જામનગર જિલ્લામાં 15 ઈંચ સુધી નો વરસાદ પડી શકે છે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જિલ્લામાં પણ 26 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

લો પ્રેશર સિસ્ટમ વેલમાકૅ લો પ્રેશરમાં ફેરવાઈ, 15 ઈંચ વરસાદ નોંધાશે, પરેશ ગૌસ્વામીની આગાહી
ગુજરાતમાં કાલથી ૨૯મી સુધી સાર્વત્રીક મેઘમહેરઃ અમુક સ્થળોએ અતિભારે વરસાદનું એલર્ટ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up